Site icon

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ સોંપી આ મહત્ત્વની જવાબદારી- હવે અબજોના ફંડ પર રાખશે દેખરેખ

News Continuous Bureau | Mumbai

ભારતીય ઉદ્યોગજગતમાં(Indian Industry) સૌથી આદરણીય નામ ધરાવતા રતન ટાટાને(Ratan Tata) PM મોદી દ્વારા એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ(PM Modi) પીએમ કેર ફંડના(PM Care Fund) ટ્રસ્ટી(Trustee) તરીકે નિયુક્ત કર્યા છે.

સાથે સુપ્રીમ કોર્ટના(Supreme Court) પૂર્વ જસ્ટિસ કેટી થોમસ(Former Justice Katie Thomas) અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર(Former Deputy Speaker of the Lok Sabha) કરિયા મુંડાને(Kariya Munda) પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી(Trustee of PM Care Fund) બનાવાયા છે.

વડાપ્રધાન કાર્યાલયે(Prime Minister's Office) એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે.

મહત્વનું છે કે 2020ના કોરોના કાળ(Corona Period) દરમિયાન પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે.

આ સમાચાર પણ વાંચો : અદ્ભૂત ઓફર- આ એરલાઇન કંપની 50 લાખ સીટ માટે ફ્રી ટિકિટ આપી રહી છે- 25 સપ્ટેમ્બર સુધી બુક કરાવી  શકાશે

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version