Site icon

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ સોંપી આ મહત્ત્વની જવાબદારી- હવે અબજોના ફંડ પર રાખશે દેખરેખ

News Continuous Bureau | Mumbai

ભારતીય ઉદ્યોગજગતમાં(Indian Industry) સૌથી આદરણીય નામ ધરાવતા રતન ટાટાને(Ratan Tata) PM મોદી દ્વારા એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ(PM Modi) પીએમ કેર ફંડના(PM Care Fund) ટ્રસ્ટી(Trustee) તરીકે નિયુક્ત કર્યા છે.

સાથે સુપ્રીમ કોર્ટના(Supreme Court) પૂર્વ જસ્ટિસ કેટી થોમસ(Former Justice Katie Thomas) અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર(Former Deputy Speaker of the Lok Sabha) કરિયા મુંડાને(Kariya Munda) પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી(Trustee of PM Care Fund) બનાવાયા છે.

વડાપ્રધાન કાર્યાલયે(Prime Minister's Office) એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે.

મહત્વનું છે કે 2020ના કોરોના કાળ(Corona Period) દરમિયાન પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે.

આ સમાચાર પણ વાંચો : અદ્ભૂત ઓફર- આ એરલાઇન કંપની 50 લાખ સીટ માટે ફ્રી ટિકિટ આપી રહી છે- 25 સપ્ટેમ્બર સુધી બુક કરાવી  શકાશે

New India Co-operative Bank Scam:ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: EDએ પૂર્વ ચેરમેન હિરેન ભાનુની ₹16.95 કરોડની મિલકતો ટાંચમાં લીધી
Gold-Silver Price Drop:ખરીદદારો માટે લોટરી કે રોકાણકારો માટે ફટકો? ચાંદી ₹4,700 તૂટી, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.
Gold-Silver Price Surge: બજારમાં કડાકો! ચાંદીના ભાવમાં ₹12,000 નો તોતિંગ વધારો, સોનાના ભાવે પણ તોડ્યા તમામ રેકોર્ડ
Exit mobile version