Site icon

નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ માટે લોનને લઈને RBI લીધો આ મોટો નિર્ણયઃ લોન માટે હવે લેવી પડશે મંજૂરી… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની (NBFC)ઓ માટે રીર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ નિયમો વધુ સખત બનાવ્યા છે. જે હેઠળ NBFCએ પણ અમુક મામલામાં લોન એપ્રુવલ (Loan Approval)કરવા પહેલા મંજૂરી લેવી પડશે. પહેલી ઓક્ટોબર(October)થી આ નિયમ અમલમાં આવશે.

Join Our WhatsApp Community

RBIના જણાવ્યા મુજબ NBFCએ પણ અમુક મામલામાં લોનની એપ્રુવલ પહેલા મંજૂરી લેવી પડશે. જેમાં NBFC તેના ચેરમેન, એમડી અથવા તેના સગા સંબંધી, ડાયરેક્ટરોને પાંચ કરોડ અથવા તેનાથી વધુ રકમની લોન આપવી નહીં. એ સિવાય જો NBFCનો ડાયરેક્ટર કોઈ ફર્મમાં પાર્ટનર છે તો તેને કડક નિયમ લાગુ પડશે. 

આ સમાચાર પણ વાંચો :  પુતિનને યુક્રેન પર હુમલો કરવો પડ્યો ભારે, ઇન્ફોસિસ બાદ હવે ભારતની અગ્રણી સ્ટીલ કંપનીએ પણ રશિયામાં બંધ કર્યો બિઝનેસ; જાણો વિગતે

RBIના જણાવ્યા મુજબ જો NBFC તરફથી તેના વરિષ્ઠ અધિકારીઓને લોન આપવી હશે તો તે પહેલાં તેની જાણ બોર્ડને કરવાની રહેશે. કોઈ પણ બિલ્ડર પરિયોજના માટે લોન એપ્રુવલ ત્યારે મળશે જ્યારે પ્રોજેક્ટને બધી મંજૂરી મળી ગઈ હોય. નાના NBFCએ ડાયરેક્ટરને લોન આપવા માટે બોર્ડ તરફથી મંજુર પોલિસી લાવવી પડશે.

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version