Site icon

યોગ ગુરુ બાબા રામદેવની કંપની અંગે મોટા સમાચાર, બદલાઈ જશે રૂચી સોયાનું નામ, હવે આ નામથી વેચાશે ખાદ્ય તેલ અને ખાદ્ય ઉત્પાદનો.

 News Continuous Bureau | Mumbai

પતંજલિની માલિકીની રુચિ સોયાએ કંપનીનું નામ બદલવા જઈ રહી છે 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર, રુચિ સોયાના બોર્ડે કંપનીનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. 

હવે રૂચી સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવશે.

બાબા રામદેવની કંપની રૂચી સોયા હાલમાં શેરબજારના રોકાણકારોના રડાર પર છે.   

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવની કંપનીનો એફપીઓ ગયા સપ્તાહે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર, લાલ નિશાન પર ખુલ્યું માર્કેટ; સેન્સેક્સ આટલા પોઈન્ટ ગબડ્યો 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version