Site icon News Continuous Bureau | Mumbai

એસબીઆઈએ ગ્રાહકોને આપ્યો આંચકો, હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 મે 2020 

બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ રોગચાળાને કારણે રિયાલિટી કંપનીઓ માટેના ધિરાણનું જોખમ વધ્યું છે. સંપત્તિના આધારે લેવાયેલી વ્યક્તિગત લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.30% વધારો કર્યો છે. એસબીઆઈએ 75 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે 30 લાખ રૂપિયાની લોન પર વ્યાજનો દર હવે 7.40 ટકા રહેશે જયયારે   30 લાખથી 75 લાખ સુધીની લોન પરનો વ્યાજ દર 7.45 ટકાને બદલે 7.65 ટકા રહેશે…

વાત કરીએ લોન ની તો  30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરનો વ્યાજ દર 7.45 ટકાથી વધીને 7.75 ટકા થયો છે. તે જ સમયે, બેંકે પ્રોપર્ટી (પી-એલએપી) સામે વ્યક્તિગત લોન પણ 30 બેસિસ પોઇન્ટમાં વધારો કર્યો છે. હવે આનો અસરકારક વ્યાજ દર 8.90 ટકાથી વધીને 9.20 ટકા થયો છે. 1 કરોડથી વધુની હોમ લોન અને 2 કરોડ રૂપિયાથી નીચેના લોન પર તે 9.40 ટકાથી વધીને 9.70 ટકા થઈ ગઈ છે..

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version