Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…

News Continuous Bureau | Mumbai

RBI દ્વારા રેપો રેટ(repo rate) અને CRR વધારવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) ઘટાડાનો સિલસિલો યથાવત છે.  

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 647.37 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 183.55 પોઈન્ટ તૂટ્યો, જેના કારણે રોકાણકારોને(Investors) ભારે નુકસાન થયું છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા છે. 

BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) રૂ. 255 લાખ કરોડથી રૂ. 3.75 લાખ કરોડ ઘટીને રૂ. 251 કરોડ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.

Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ
Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
Exit mobile version