Site icon

150 વર્ષથી વધુ જૂના આ બિઝનેસ ગ્રુપનું નેતૃત્વ કરનારા દિગ્ગ્જ ઉદ્યોગપતિનું 93 વર્ષની વયે નિધન- મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

150 વર્ષથી વધુ જૂના શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)નું નેતૃત્વ કરનારા બિઝનેસ ટાયકૂન(business tycoon) પલોનજી મિસ્ત્રી(Pallonji Mistry)નું અવસાન થયું છે. 

Join Our WhatsApp Community

93 વર્ષના દિગ્ગજ ઉદ્યોગપતિએ તેમના મુંબઈ(Mumbai)ના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

પલોનજી મિસ્ત્રીએ જૂથના નિર્માણ અને મજબૂતીકરણમાં મોટી ભૂમિકા ભજવી હતી. 

150 વર્ષથી વધુ જૂનું, શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)એ ભારતની સૌથી મોટી બિઝનેસ કંપનીઓમાંની એક છે અને તેની સફળતા માટે એકાંતિક અબજોપતિ – પલોનજી મિસ્ત્રીને શ્રેય આપવામાં આવે છે.

તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચમાં પહોંચતા પહેલા રણબીર કપૂરની કારનો થયો અકસ્માત-એક્ટરે પોતે જ જણાવી આપવીતી

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version