Site icon

સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પૂરગ્રસ્ત વિસ્તારના પ્રવાસ પર છે. દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તે વિસ્તારમાં રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. સંદર્ભે આગામી ૨૪ કલાકની અંદર જાહેરનામું પણ બહાર પડશે.

મુખ્યમંત્રીએ વાત કહી દીધી છે એટલે વેપારી વર્ગમાં હાશકારો છે. જોકે જાહેરનામામાં શું વિગત લખવામાં આવે છે તે સંદર્ભે દરેકની મીટ મંડાયેલી છે.

લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ અહીં કરી શકાશે ફરિયાદ; જાણો વિગત

આમ વેપારીઓ માટે દિલાસા જનક સમાચાર છે.

 

Bank Holidays April 2026:એપ્રિલમાં બેંકોનો ‘રજા ઉત્સવ’: ૧૪ દિવસ તાળા લટકશે! કામ અટકતા પહેલા જોઈ લો રજાઓનું આખું લિસ્ટ, નહીં તો ખાવો પડશે ધક્કો.
Gold Price Today:સોનાના ભાવમાં મોટો ‘ધડાકો’: સોમવારની સવાર લાવ્યું ખુશીઓ! ખરીદી કરતા પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Stock Market Crash:શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા મિનિટોમાં સ્વાહા; જાણો બજાર ગગડવા પાછળના મોટા કારણો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version