Site icon

સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પૂરગ્રસ્ત વિસ્તારના પ્રવાસ પર છે. દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તે વિસ્તારમાં રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. સંદર્ભે આગામી ૨૪ કલાકની અંદર જાહેરનામું પણ બહાર પડશે.

મુખ્યમંત્રીએ વાત કહી દીધી છે એટલે વેપારી વર્ગમાં હાશકારો છે. જોકે જાહેરનામામાં શું વિગત લખવામાં આવે છે તે સંદર્ભે દરેકની મીટ મંડાયેલી છે.

લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ અહીં કરી શકાશે ફરિયાદ; જાણો વિગત

આમ વેપારીઓ માટે દિલાસા જનક સમાચાર છે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version