Site icon

Sixteenth Finance Commission: સોળમું નાણાં પંચ (XVIFC) તેની સંદર્ભની શરતો સાથે સંબંધિત મુદ્દાઓ પર સામાન્ય લોકો, સંસ્થાઓ અને સંગઠનો પાસેથી સૂચનો/અભિપ્રાયો મંગાવે છે

Sixteenth Finance Commission: સોળમું નાણાપંચ (XVIFC) સામાન્ય લોકો, રસ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી નીચે ઉલ્લેખિત XVIFC માટે સંદર્ભની શરતો તેમજ XVIFC અપનાવી શકે તે સામાન્ય અભિગમ પર સૂચનો/મંતવ્યો આમંત્રિત કરે છે.

Sixteenth Finance Commission (XVIFC) invites suggestionsopinions from the general public, organizations and associations on issues related to its terms of reference.

Sixteenth Finance Commission (XVIFC) invites suggestionsopinions from the general public, organizations and associations on issues related to its terms of reference.

News Continuous Bureau | Mumbai

Sixteenth Finance Commission: સોળમું નાણાપંચ ( XVIFC ) સામાન્ય લોકો, રસ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી નીચે ઉલ્લેખિત XVIFC માટે સંદર્ભની શરતો તેમજ XVIFC અપનાવી શકે તે સામાન્ય અભિગમ પર સૂચનો/મંતવ્યો ( Suggestions ) આમંત્રિત કરે છે. XVIFC ના કાર્ય સાથે સંબંધિત કોઈપણ અન્ય મુદ્દા પર પણ મંતવ્યો આમંત્રિત કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community

સૂચનો 16મા નાણાપંચની વેબસાઇટ https://fincomindia.nic.in/portal/feedback) દ્વારા ‘સૂચનો માટે કૉલ’ વિભાગ હેઠળ સબમિટ કરી શકાય છે.

31મી ડિસેમ્બર 2023ની એક સૂચના દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા ડૉ. અરવિંદ પનાગરિયાને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીને ભારતના બંધારણની જોગવાઈઓના અનુસંધાનમાં સોળમા નાણાં પંચ (XVIFC)ની રચના કરવામાં આવી છે. XVIFCએ 01મી એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતી ભલામણો નીચેની બાબતોમાં કરવાની છે:

આ સમાચાર પણ વાંચો:  Babulnath Mandir: મુંબઈના શિવ મંદિર બાબુલનાથની જાણવા જેવી છે આ ખૂબ જ રસપ્રદ બાબતો, અહીં દરેક સમયે હજારો ભક્તોની ભીડ હોય છે..

 XVIFCને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 (2005ના 53) હેઠળ રચવામાં આવેલા ભંડોળના સંદર્ભમાં, આપત્તિ વ્યવસ્થાપન પહેલને ધિરાણ આપવા માટેની વર્તમાન વ્યવસ્થાઓની સમીક્ષા કરવા અને તેના પર યોગ્ય ભલામણો કરવી પણ ફરજિયાત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version