Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીને 420 કરોડની કરચોરી નોટિસ

Bombay High Court questions I-T dept’s retrospective action against Anil Ambani

Anil Ambani Case : અનિલ અંબાણીને રાહત, બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને આ તારીખ સુધી કોઈ કડક પગલાં ન લેવાનો નિર્દેશ.. જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ (Reliance Group Chairman) અનિલ અંબાણી(Anil Ambani) ની તકલીફ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ ઇન્કમટેક્સ વિભાગે(Income Tax Department) અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી કરી છે આ ઉપરાંત તેમને અઘોષિત 420 કરોડની કરચોરી પ્રકરણમાં(Tax Evasion ) નોટિસ આપી છે.

Join Our WhatsApp Channel

પ્રેસ્ટ ઓફ ઇન્ડિયા(Priest of India) એ આપેલા સમાચાર અનુસાર અનિલ અંબાણીએ જાણી જોઈને કર ચોરી કરી છે તેવો આરોપ  આયકર વિભાગે કર્યો છે. અનિલ અંબાણીનું વિદેશી બેંકમાં (foreign bank) જે ખાતું છે તે સંદર્ભે આ કાર્યવાહી કરી હોય તેવું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર

Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Retail Inflation June 2026 જૂન મહિનામાં છૂટક ફુગાવો (Retail Inflation) ઉછળીને 4.38 ટકા પર પહોંચ્યો, શું તમારી ખિસ્સા પર પડશે અસર?
No Cost EMI ‘ઝીરો પર્સન્ટ’ની લાલચ કે ખિસ્સું ખાલી કરવાની નવી રીત? જાણો No Cost EMIનું આખું સત્ય
Adani Group in race અદાણીની નજર હવે સ્માર્ટ મીટરિંગ પર! ₹1500 કરોડની ડીલ માટે આ કંપની ખરીદવાની રેસમાં અદાણી એનર્જી.
Exit mobile version