Site icon News Continuous Bureau | Mumbai

અનિલ અંબાણીને 420 કરોડની કરચોરી નોટિસ

Bombay High Court questions I-T dept’s retrospective action against Anil Ambani

Anil Ambani Case : અનિલ અંબાણીને રાહત, બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને આ તારીખ સુધી કોઈ કડક પગલાં ન લેવાનો નિર્દેશ.. જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ (Reliance Group Chairman) અનિલ અંબાણી(Anil Ambani) ની તકલીફ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ ઇન્કમટેક્સ વિભાગે(Income Tax Department) અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી કરી છે આ ઉપરાંત તેમને અઘોષિત 420 કરોડની કરચોરી પ્રકરણમાં(Tax Evasion ) નોટિસ આપી છે.

Join Our WhatsApp Channel

પ્રેસ્ટ ઓફ ઇન્ડિયા(Priest of India) એ આપેલા સમાચાર અનુસાર અનિલ અંબાણીએ જાણી જોઈને કર ચોરી કરી છે તેવો આરોપ  આયકર વિભાગે કર્યો છે. અનિલ અંબાણીનું વિદેશી બેંકમાં (foreign bank) જે ખાતું છે તે સંદર્ભે આ કાર્યવાહી કરી હોય તેવું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version