Site icon

PPF ખાતેદારોને સરકાર આપશે ખુશખબર-વ્યાજદરમાં આટલા ટકાનો વધારાની શક્યતા

News Continuous Bureau | Mumbai

નાના રોકાણકારો(Small investors) માટે મહત્વના સમાચાર છે. કોરોનાને(Corona) કારણે છેલ્લા 9 મહિનાથી સ્થિર રહેલો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(Public Provident Fund) (PPF)ના વ્યાજદરમાં(interest rates) બહુ જલદી વધારો થવાની શક્યતા છે. હાલ PPF ખાતા ધારકોને(account holders) 7.1 ટકા દરે વ્યાજ મળે છે.

Join Our WhatsApp Community

સરકારી બોન્ડના(government bonds) વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. બહુ જલદી સરકાર PPFના વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. સરકારી બોન્ડમાં હાલ 7.3 ટકા વ્યાજદર છે. તે PPFના વ્યાજદર કરતા વધુ છે. જાન્યુઆરી 2022માં બોન્ડનો વ્યાજદર 6.5 ટકા હતો. તો જૂનમાં 7.6ટકા હતો. તો નાની બચત મૂડી પર વ્યાજદર છેલ્લા 9 મહિનાથી સ્થિર છે. તેમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય બજાર આજે પોઝિટિવ મૂડમાં- સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો- આ સેક્ટરના શેરોમાં તેજી

સરકારી બોન્ડના વ્યાજદર વધવાથી પીપીએફ સહિત અનેક નાની બચત યોજનાના વ્યાજદર નેગેટીવમાં ગયા હતા. તેથી છેવટે મહિનાના અંતમાં થનારી બેઠકમાં વ્યાજદર વધારવા બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
 

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version