Site icon News Continuous Bureau | Mumbai

Special Train : અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના માર્ગમાં પરિવર્તન

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad-Tiruchirappalli weekly special train route change

Ahmedabad-Tiruchirappalli weekly special train route change

News Continuous Bureau | Mumbai

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Mega Block: રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલવે પર મેગાબ્લોક, શેડ્યૂલ ચેક કરીને જ ઘરની બહાર નીકળો..

આ ટ્રેનનું અમદાવાદ અને રેણીગુંટા ની વચ્ચે સ્ટોપેજ, માર્ગ અને સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

ટ્રેનોના સ્ટોપેજ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version