Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોને હેરાનગતિ.. આ તારીખ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે.. જાણો કારણ .

Railway News : 20 થી 22 માર્ચ દરમિયાન ખોડિયાર-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 બંધ રહેશે

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

Railway crossing no. 15 between Khodiyar-Gandhinagar will be closed during this date

News Continuous Bureau | Mumbai

Railway News : અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર-ગાંધીનગર રેલ્વે સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ નં. 15 કિમી (523/11-12) BCM મશીન દ્વારા ડીપ સ્ક્રીનીંગ કાર્ય માટે 20 માર્ચ 2024 ના રોજ રાત્રિ 22:00 વાગ્યાથી 22 માર્ચ 2024 ના રોજ સવારે 08:00 વાગ્યા સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Channel

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7), રેલ્વે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6) અને રેલ્વે ક્રોસિંગ નંબર 16 કિમી (524/4-5) નો ઉપયોગ કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ફફડી ગયું ચીન, ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ડ્રેગને ઓક્યું ઝેર; જાણો શું કહ્યું ગ્લોબલ ટાઈમ્સે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Exit mobile version