Site icon

દહીસરમાં 206 કરોડ રૂપિયાનો જમીન ગોટાળો, કેગનો અહેવાલ સાદર. શું ભાજપના નેતાઓના નામ પણ બહાર આવશે?

ઉદ્ધવ ઠાકરે ની મુશ્કેલીઓ સતત વધી રહી છે, દહીસરમાં જે જમીન ખરીદવામાં આવી તેમાં 206 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવામાં આવ્યા.

  Mumbai : legal action will be taken if the borehole is dug without permission

સાવધાન.. મુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે, પાલિકા કરશે આ કડક કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

સીસીએજી એટલે કે કેગ નો અહેવાલ મહારાષ્ટ્રના વિધાનસભામાં સાદર કરવામાં આવ્યો છે આ અહેવાલમાં અનેક ગોટાળાઓનો પડદા ફાશ કરવામાં આવ્યો છે જેમાંનો એક ગોટાળો છે,દહીસર ખાતે ખરીદવામાં આવેલી જમીન.

Join Our WhatsApp Community

અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે?

કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દહીંસરના એકસરખાતે ૩૨૦૦૦ સ્ક્વેર મીટર જમીનનું અધિક ગ્રહણ કરવામાં આવ્યું. આ જમીનનું અધિકરણ કરતા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. આ જમીનના અધિગ્રહણ નો પ્રસ્તાવ વર્ષ 2011 માં તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તેને વર્ષ 2020 માં લાગુ કરવામાં આવ્યો. આવું કરવાને કારણે મુંબઈ મહાનગર પાલિકાને ભારે નુકસાન થયું જેમાં ૨૦૦ કરોડ રૂપિયાનો લોસ છે.

આ અહેવાલ વિધાનસભામાં પહોંચી ગયો છે. હવે આ સંદર્ભે તપાસ આગળ વધશે અને અનેક લોકો કાયદાના સકંજામાં આવશે.

શું કોઈ ભાજપના નેતાની સંડોવણી છે?

આ જમીન કોના માલિકીની છે? તેમજ આ જમીન અધિગ્રહણ સંદર્ભે ફાળવવામાં આવેલા પૈસા કોને ગયા છે તે દિશામાં તપાસ આગળ વધે તો અનેક નામનો ખુલાસો થઈ શકે છે.

દબાતી અવાજે એવું કહેવામાં આવે છે કે સ્થાનિક ભાજપના નેતાઓના નામ બહાર આવી શકે છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version