Site icon

Western Railway Shanti Express: યાત્રીઓનો પ્રવસ બનશે વધુ સુવિધાજનક! પશ્ચિમ રેલવે આ તારીખ થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચલાવશે

Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે

From 02 February 2025 Gandhinagar-Indore Shanti Express L.H.B. will run from the rake

From 02 February 2025 Gandhinagar-Indore Shanti Express L.H.B. will run from the rake

News Continuous Bureau | Mumbai

Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025 થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા અને સંરક્ષાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસના પારંપરિક આઈસીએફ રેકને એલએચબી (લિંકહૉફમેન બુશ) રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ ( Gandhinagar-Indore Shanti Express ) 02 ફેબ્રુઆરી 2025 થી તથા ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ ( Western Railway Shanti Express ) 01 ફેબ્રુઆરી, 2025 થી એલએચબી રેકથી ચાલશે. આ ટ્રેનમાં એક ફર્સ્ટ એસી, બે સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 7 સ્લીપર શ્રેણી અને 4 સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  National Sports Governance Bill 2024: વિકસિત ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલના મુસદ્દા પર કરી પરામર્શ બેઠકની અધ્યક્ષતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version