Site icon

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે રાયપુરની મુલાકાત લેશે, આ થીમ પર NIT, IIT અને IIM ના વિદ્યાર્થીઓ સાથે કરશે વાતચીત…

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરની મુલાકાત લેશે

Jagdeep Dhankhar Vice President Jagdeep Dhankhar will visit Raipur tomorrow, will interact with students of NIT, IIT and IIM on this theme...

Jagdeep Dhankhar Vice President Jagdeep Dhankhar will visit Raipur tomorrow, will interact with students of NIT, IIT and IIM on this theme...

News Continuous Bureau | Mumbai 

  • ઉપરાષ્ટ્રપતિ NIT રાયપુર, IIT ભિલાઈ, IIM રાયપુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે

    Join Our WhatsApp Community
Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ “આઈડિયાઝ ફોર બિલ્ડિંગ બેટર ભારત” થીમ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાયપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ભિલાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) રાયપુરના વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની અધ્યક્ષતા કરશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi: ભારત રમકડાં ઉદ્યોગમાં બન્યું આત્મનિર્ભર, PM મોદીએ વિકાસ માટેની સામૂહિક મહેનત પર મૂક્યો ભાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version