Site icon

મુંબઈમાં મોટી દુર્ઘટના, આ વિસ્તારમાં મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ ; જાણો વિગતે 

મુંબઈમાં વરસાદની સાથે જ જર્જરિત ઈમારતો તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. 

મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત બુધવારે રાત્રે 11 કલાકે ધરાશાયી થઈ હતી. 

Join Our WhatsApp Community

આ દુર્ઘટનામાં 11 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 અન્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

કાટમાળમાં વધુ લોકોના ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.

મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના કહેવા મુજબ ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

મળો, કલર્સ ગુજરાતીની ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’ના ઈદિયાને; આટલી નાની ઉંમરે મેળવ્યો હતો આ રોલ

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version