Site icon

મુંબઈમાં મોટી દુર્ઘટના, આ વિસ્તારમાં મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ ; જાણો વિગતે 

મુંબઈમાં વરસાદની સાથે જ જર્જરિત ઈમારતો તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. 

મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત બુધવારે રાત્રે 11 કલાકે ધરાશાયી થઈ હતી. 

Join Our WhatsApp Community

આ દુર્ઘટનામાં 11 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 અન્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

કાટમાળમાં વધુ લોકોના ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.

મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના કહેવા મુજબ ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

મળો, કલર્સ ગુજરાતીની ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’ના ઈદિયાને; આટલી નાની ઉંમરે મેળવ્યો હતો આ રોલ

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version