Site icon

મલબાર હિલમાં દરિયામાં તરવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુઃ આટલા લોકોને બચાવી લીધા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

દરિયાના ઊંડા પાણીમાં નહીં ઉતરવાની સલાહને અવગણના કરનારાઓને મોતને ભેંટવું પડે છે.  મલબાર હિલમાં પ્રિયદર્શની પાર્ક પાસે દરિયામાં તરવા ઉતરેલા 8 લોકોમાંથી 2 સગીર વયના બાળકોના  ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. છ લોકોને બચાવી લેવામાં સફળતા  મળી હતી.

સારા સમાચારઃ મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા આટલા સ્થળોએ ઊભા કરાશે ચાર્જિંગ સ્ટેશન; જાણો વિગત

ફાયરબ્રિગેડના જણાવ્યાં સોમવારે સાંજના લગભગ 5.30 વાગે આ બનાવ બન્યો હતો.  મૃતકોમાં 15 વર્ષના રહેમાન રિઝવા શેખ અને 12 વર્ષના મોહમ્મદ દિલશાદ શેખનો સમાવેશ થાય છે. આઠ જણ તરવા માટે દરિયામાં ઉતર્યા હતા. તેમને દરિયાની ઊંડાઈનો અંદાજ નહીં આવતા દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા હતા. સગીર વયના બે બાળકો પાણીમાં તણાઈ ગયા હતા. જયારે બાકીના 6 લોકો માંડ માંડ પોતાની જાતને બચાવી લીધી હતી. પરંતુ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version