Site icon News Continuous Bureau | Mumbai

અદાણી જૂથનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; મુંબઈ ઍરપૉર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, જાણો વિગત

 Mumbai airport gets threat call from Indian Mujahideen, agencies on high alert

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા મુંબઈ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, વ્યક્તિએ કોડવર્ડમાં કરી વાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

અદાણી ગ્રુપે એની ઍરપૉર્ટ હોલ્ડિંગ કંપની અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) અને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)માં દેશના બીજા ક્રમના સૌથી મોટા ઍરપૉર્ટના હેડક્વાર્ટરને સ્થળાંતરિત કરવાનો નીર્ણય લીધો છે અને એ માટે મુખ્ય નેતૃત્વની સ્થિતિમાં ઘણા ફેરફારો કર્યા છે. અદાણી ગ્રુપે GVK ગ્રુપ પાસેથી MIALનો મૅનેજમેન્ટ કન્ટ્રોલ સંભાળ્યાના કેટલાક દિવસો બાદ આ બદલાવની જાહેરાત કરી હતી.

જૂથ AAHLના મુખ્ય કાર્યાલયને મુંબઈથી અમદાવાદ સ્થળાંતરિત કરાશે એમ જણાવાયું છે. અદાણી ગ્રુપે ઉમેર્યુ હતું કે આર.કે. જૈન MIALના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જ હવે અદાણી ઍરપૉર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરનું પદ સંભાળશે. અદાણી ગ્રુપે કહ્યું હતું કે જૈન ઍરપૉર્ટ ઝૂંપડપટ્ટીના પુનર્વસન માટેની યોજનાને અમલીકરણના તબક્કે લઈ જવા માટે યોજના બનાવશે. તે ઍરપૉર્ટના નિયમનકારી મુદ્દાઓમાં પણ સામેલ થશે.

આજથી શરૂ થશે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે CETનું રજિસ્ટ્રેશન; જાણો સમયપત્રક સહિત તમામ જરૂરી વિગતો અહીં

આ મોટા ફેરફાર બાદ અમદાવાદ, લખનઉ, મેન્ગલુરુ, ગુવાહાટી, તિરુવનંતપુરમ્ અને જયપુરના ચીફ ઍરપૉર્ટ અધિકારીઓ જૈનને રિપૉર્ટ કરશે. જૈન બદલામાંAAHLના મુખ્ય કાર્યકારી અધિકારી મલય મહાદેવિયાને રિપૉર્ટ કરશે.

AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!
MNS Protest in Mumbai રસ્તા પર કોનો અધિકાર? મલાડમાં ‘સફેદ પટ્ટી’ વિવાદમાં MNS મેદાનમાં; BMCએ આ રીતે મામલો થાળે પાડ્યો
Vasai Station Stunt મોતના મુખમાંથી પાછો ફર્યો! વસઈમાં છેલ્લી સેકન્ડે જીવ બચાવી જનાર આ શખ્સ માટે આજે જાણે યમરાજ રજા પર હતા! જુઓ વિડીયો
Western Railway Night Block મુસાફરો માટે ખાસ સૂચના વસઈવૈતરણા વચ્ચે આજે રાત્રે ‘નાઈટ બ્લોક’, ટ્રેન વ્યવહાર પર રહેશે અસર
Exit mobile version