Site icon

જેનો ડર હતો એ જ થયું.. મુંબઈમાં ફરી કોરોનાએ ઉચક્યું માથું, પાલિકા પ્રશાસન ચિંતામાં..

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં કોરોના નિયંત્રણ(Covid-19)માં આવ્યા બાદ ફરી માથું ઊંચક્યું છે. 

Join Our WhatsApp Community

દોઢ મહિના બાદ આજે મુંબઈમાં કોરોનાની દૈનિક સંખ્યા(Covid daily case)માં વધારો થયો છે. 

સોમવારના 34 આંકડા કરતાં અઢી ગણો છે, મુંબઈમાં આજે કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. 

જોકે શહેરમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.

આ ઉપરાંત કોરોનાના 52 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય 390 દર્દી છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાપાલિકા(BMC)એ તાજેતરમાં જ શહેરમાં 3 જમ્બો સેન્ટર(Jumbo covid centre) બંધ કર્યા છે, પરંતુ દિલ્હી પછી મુંબઈમાં પણ કેસ વધતા તંત્ર ચિંતામાં આવી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version