Site icon News Continuous Bureau | Mumbai

 શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે.

આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.  

Join Our WhatsApp Channel

આ આક્રમક પ્રતિક્રિયા પછી, અદાણી જૂથે ટ્વિટ કરીને મુખ્ય મથકને અફવા ગણાવીને સ્થળાંતર કરવાની બાબતે સ્પષ્ટતા કરી હતી. અદાણી ગ્રુપે કહ્યું કે MIAL અને NMIAL બંને એરપોર્ટનું મુખ્ય મથક મુંબઇમાં રહેશે.

સાથે એમ પણ કહ્યું હતું કે અમે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ કે અમારા વિમાનમથકના સંચાલન દરમિયાન મુંબઈને ગૌરવ અપાવશે અને હજારો નવી નોકરીઓની તકો ઊભી થશે.

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

Goregaon Creek Cable Bridge મુંબઈના વાહનચાલકોને મોટી રાહત, ગોરેગાવ ખાડી પર બનશે 418 કરોડનો 6લેન કેબલસ્ટેડ બ્રિજ.
RBI action RBIની કડક કાર્યવાહી, મુંબઈની આ બેંક પર લગાવ્યા પ્રતિબંધો, ગ્રાહકો માટે ઉપાડ મર્યાદા નક્કી.
Antop Hill CGS Colony Protest મુંબઈના એન્ટોપ હિલમાં હંગામો રસ્તાના વિવાદમાં ૨૦૦ કેન્દ્રીય કર્મચારીઓ ધરણા પર બેઠા, સ્થાનિક ધારાસભ્ય સામે રોષ
Mulund Builder Fraud FIR ફ્લેટ આપવાના નામે ૧.૫ કરોડની ઠગાઈ મુલુંડના બિલ્ડર સામે ગુનો દાખલ થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફફડાટ
Exit mobile version