Site icon News Continuous Bureau | Mumbai

 શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે.

આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.  

Join Our WhatsApp Channel

આ આક્રમક પ્રતિક્રિયા પછી, અદાણી જૂથે ટ્વિટ કરીને મુખ્ય મથકને અફવા ગણાવીને સ્થળાંતર કરવાની બાબતે સ્પષ્ટતા કરી હતી. અદાણી ગ્રુપે કહ્યું કે MIAL અને NMIAL બંને એરપોર્ટનું મુખ્ય મથક મુંબઇમાં રહેશે.

સાથે એમ પણ કહ્યું હતું કે અમે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ કે અમારા વિમાનમથકના સંચાલન દરમિયાન મુંબઈને ગૌરવ અપાવશે અને હજારો નવી નોકરીઓની તકો ઊભી થશે.

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી
Tardeo Accident। તાડદેવમાં પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધનો જીવ લીધો હોટલ મેનેજરની ધરપકડ
Saki Naka Crime। સાકીનાકામાં પ્રેમીની ગદ્દારી પ્રેમિકાએ આર્થિક મદદનો ઇનકાર કરતા પ્રેમીએ જ ઘરમાં કર્યો લાખોની ચોરીનો હાથફેરો
Wadala Fire। વડાલામાં કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બે બસો બળીને ખાખ
Exit mobile version