Site icon News Continuous Bureau | Mumbai

ભાજપે શિવસેનાના નો ખેલ પાડી દીધો. ફ્લાયઓવર ના નામકરણ મુદ્દે આખરે શિવસેનાએ નમતું જોખવું પડ્યું; જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ઘાટકોપર અને માનખુર્દ વચ્ચે જે ફ્લાયઓવર બંધાયો છે તેના નામકરણ મુદ્દે શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા હતા. શિવસેનાએ આ ફ્લાયઓવર ને સંત મોઈનુદ્દીન ચિશ્તી આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનોજ કોટકે તેને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનું સૂચવ્યું હતું. હવે આખરે આ મુદ્દે શિવસેનાએ નમતું જોખ્યું છે. સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલે માહિતી આપતાં જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા આ ફ્લાયઓવર ને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપશે.

બાર્જ 305 કેસ: મુંબઇ પોલીસે કરી મોટી કાર્યવાહી, પાપા શિપિંગ કંપનીના આ ત્રણ લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે 

આ નામકરણ મુદ્દો ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો. જેમાં શિવસેના રાજકારણ રમવાનો પ્રયત્ન કરવા જતા ફસકી પડી છે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version