Site icon

મુંબઈ શહેરમાં ઇંધણના દર વધ્યા તો તેનું પરિણામ આ આવ્યું…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

સામાન્ય રીતે ઇંધણના દર વધી ગયા બાદ મોંઘવારી વધી જતી હોય છે. જોકે ઇંધણ ખરીદનારાઓની સંખ્યા કે પછી ઇંધણની વેચાણ માત્રા માં કોઇ ઘટાડો નોંધાતો નથી. પરંતુ આ વખતે કંઈક નવું દેખાઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ મુંબઇ શહેરમાં ઇંધણમાં ભાવ વધી ગયા બાદ ઇંધણના વેચાણમાં ૧૫ ટકા જેટલો ઘટાડો આવ્યો છે.

આ વેચાણમાં ઘટાડો પેટ્રોલમાં વધું જોવા મળ્યો છે જ્યારે કે ડીઝલ માં ઓછો. એવું લાગી રહ્યું છે કે લોકો સાર્વજનિક વાહનમાં પ્રવાસ કરી રહ્યા છે અથવા જરૂરત ન રહેતા પેટ્રોલ અને ડીઝલ ની ખરીદી નથી કરી રહ્યા.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version