Site icon

કનેક્ટિવિટીમાં વધારો.. રાજકોટથી મુંબઈ જવા માટે આ તારીખથી વધુ એક ફ્લાઇટ ટેકઓફ થશે..

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

News Continuous Bureau | Mumbai

ઉનાળું વેકેશન શરૂ થાય એ પહેલા જ હવાઈ મુસાફરીમાં ઘસારો જોવા મળતા અનેક એરલાઇન્સ દ્વારા ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. દરમિયાન રાજકોટવાસીઓને વધુ એક સવારની મુંબઈ માટેની ફ્લાઇટ મળશે. ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 20 એપ્રિલથી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે માટે જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

20મી એપ્રિલથી એર ઈન્ડિયા રાજકોટ-મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે. ફ્લાઇટ રાજકોટ એરપોર્ટથી સવારે 6.45 કલાકે ઉપડશે. મુંબઈ ફલાઈટમાં ઉદ્યોગકારો-બિઝનેશમેનોની આવન-જાવન વધુ હોવાથી બિઝનેશ કલાસની માંગ વધુ હોવાથી એર ઈન્ડિયાએ 12 બિઝનેશ કલાસની ક્ષમતાવાળુ નીયો એરક્રાફ્ટ ઉડાડવા નિર્ણય લીધો છે.
ઇન્ડિગો એરલાઇન્સે પણ તાજેતરમાં બંને શહેરો વચ્ચે ફ્લાઇટ શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી 11 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે, પરંતુ મુંબઈની આ બે ફ્લાઈટના ઉમેરા સાથે તે સંખ્યા વધીને 13 થઈ જશે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version