Site icon News Continuous Bureau | Mumbai

કનેક્ટિવિટીમાં વધારો.. રાજકોટથી મુંબઈ જવા માટે આ તારીખથી વધુ એક ફ્લાઇટ ટેકઓફ થશે..

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

Air India: The pilot refused to fly; The Air India flight was grounded for 5 hours

News Continuous Bureau | Mumbai

ઉનાળું વેકેશન શરૂ થાય એ પહેલા જ હવાઈ મુસાફરીમાં ઘસારો જોવા મળતા અનેક એરલાઇન્સ દ્વારા ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. દરમિયાન રાજકોટવાસીઓને વધુ એક સવારની મુંબઈ માટેની ફ્લાઇટ મળશે. ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 20 એપ્રિલથી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે માટે જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

20મી એપ્રિલથી એર ઈન્ડિયા રાજકોટ-મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે. ફ્લાઇટ રાજકોટ એરપોર્ટથી સવારે 6.45 કલાકે ઉપડશે. મુંબઈ ફલાઈટમાં ઉદ્યોગકારો-બિઝનેશમેનોની આવન-જાવન વધુ હોવાથી બિઝનેશ કલાસની માંગ વધુ હોવાથી એર ઈન્ડિયાએ 12 બિઝનેશ કલાસની ક્ષમતાવાળુ નીયો એરક્રાફ્ટ ઉડાડવા નિર્ણય લીધો છે.
ઇન્ડિગો એરલાઇન્સે પણ તાજેતરમાં બંને શહેરો વચ્ચે ફ્લાઇટ શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી 11 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે, પરંતુ મુંબઈની આ બે ફ્લાઈટના ઉમેરા સાથે તે સંખ્યા વધીને 13 થઈ જશે.

Mumbai Metro Monsoon Preparedness મુંબઈ મેટ્રોમાં ચોમાસાની તૈયારી ચાર લાઈનો પર મેટ્રો સેવા અવિરત રહેશે, ૫ ટ્રેનો અનામત રખાશે
Mrinaltai Gore Flyover Quality Concerns મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પર સવાલો નવા પુલના રસ્તાની ગુણવત્તા પર વિવાદ, પાલિકાએ આપી સ્પષ્ટતા
Mumbai BEST Bus Accident કાંદિવલીમાં કાળ બનીને આવી બેસ્ટ બસ, બે રાહદારીઓને કચડ્યા, ઘટનાસ્થળે જ મોત…
BMC Demolition Drive Andheri। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પચાવી પાડનારી ટોચની હોટલોરેસ્ટોરન્ટ્સ પર બુલડોઝર ફર્યા
Exit mobile version