Site icon

ચર્ચગેટ રેલવે સ્ટેશન પર આ સમસ્યા સર્જાતા. વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેનો મોડી.

ચર્ચગેટ રેલવે સ્ટેશન પર તાંત્રિક અડચણ પેદા થતાં વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેન પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી છે.

રેલવે પ્રશાસન આ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

Join Our WhatsApp Community

જોકે રાહતના સમાચાર એ છે કે એ કે ટ્રેન રદ કરવામાં આવી નથી. તેમજ અડચણ દૂર થતા ટાઈમ ટેબલ ને ધીમે ધીમે સમયસર કરી નાખવામાં આવશે.

ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં  

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version