Site icon

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચરણ બદ્ધ રીતે અંધેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે વિભાગે પ્રથમ ચરણમાં બે એકર જેટલી જમીન વિકાસ માટે સોંપી દીધી છે. કુલ મળીને સાડા ચાર એકર જમીનમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ થશે. આ વિકાસ કામ માટે 218 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ સંદર્ભે આઈ આર એસ ડી સી ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.કે લોહિયાએ જણાવ્યું કે માત્ર અંધેરી નહીં પરંતુ બોરીવલી, થાણા, દાદર, કલ્યાણ અને બાંદ્રા રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ પરિયોજનાઓ નું કામ અલગ-અલગ ચરણોમાં કરવામાં આવશે. જોકે અંધેરી રેલ્વેસ્ટેશન પર જે પુનર્વિકાસ નું કામ થઈ રહ્યું છે તેને કારણે રેલવે સ્ટેશન ૨૧હજાર 832 વર્ગ મીટર જેટલું મોટું બની જશે.

આ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ હશે જે વિદેશમાં જોવા મળે છે.

Mumbai Crime: ભીડનો ફાયદો ઉઠાવી ચેઈન સ્નેચિંગ કરનારી યુવતી ઝડપાઈ: કાંદિવલી સ્ટેશન પર મહિલાની બહાદુરીને કારણે આરોપી જેલભેગી.
Kurla Terror Case:ગેમિંગ એપ દ્વારા આતંકવાદના જાળમાં ફસાયો યુવાન? કુર્લા કેસમાં પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Mumbai Tragedy: મુંબઈ: આપઘાત પહેલા વીડિયો બનાવી પત્ની પર લગાવ્યા ગંભીર આક્ષેપ; ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
Mumbai Crime:ભોઈવાડા પોલીસનો સપાટો: 59 ગુનામાં સંડોવાયેલો રીઢો ચેઈન સ્નેચર કલ્યાણથી ઝડપાયો
Exit mobile version