Site icon

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચરણ બદ્ધ રીતે અંધેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે વિભાગે પ્રથમ ચરણમાં બે એકર જેટલી જમીન વિકાસ માટે સોંપી દીધી છે. કુલ મળીને સાડા ચાર એકર જમીનમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ થશે. આ વિકાસ કામ માટે 218 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ સંદર્ભે આઈ આર એસ ડી સી ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.કે લોહિયાએ જણાવ્યું કે માત્ર અંધેરી નહીં પરંતુ બોરીવલી, થાણા, દાદર, કલ્યાણ અને બાંદ્રા રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ પરિયોજનાઓ નું કામ અલગ-અલગ ચરણોમાં કરવામાં આવશે. જોકે અંધેરી રેલ્વેસ્ટેશન પર જે પુનર્વિકાસ નું કામ થઈ રહ્યું છે તેને કારણે રેલવે સ્ટેશન ૨૧હજાર 832 વર્ગ મીટર જેટલું મોટું બની જશે.

આ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ હશે જે વિદેશમાં જોવા મળે છે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version