Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

 

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચરણ બદ્ધ રીતે અંધેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે વિભાગે પ્રથમ ચરણમાં બે એકર જેટલી જમીન વિકાસ માટે સોંપી દીધી છે. કુલ મળીને સાડા ચાર એકર જમીનમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ થશે. આ વિકાસ કામ માટે 218 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ સંદર્ભે આઈ આર એસ ડી સી ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.કે લોહિયાએ જણાવ્યું કે માત્ર અંધેરી નહીં પરંતુ બોરીવલી, થાણા, દાદર, કલ્યાણ અને બાંદ્રા રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ પરિયોજનાઓ નું કામ અલગ-અલગ ચરણોમાં કરવામાં આવશે. જોકે અંધેરી રેલ્વેસ્ટેશન પર જે પુનર્વિકાસ નું કામ થઈ રહ્યું છે તેને કારણે રેલવે સ્ટેશન ૨૧હજાર 832 વર્ગ મીટર જેટલું મોટું બની જશે.

આ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ હશે જે વિદેશમાં જોવા મળે છે.

Goregaon Construction Site Accident। ગોરેગાંવમાં બાંધકામ સાઇટ પર કરંટ લાગતાં ૩૪ વર્ષીય શ્રમિકનું કરુણ મોત, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ
Mumbai Traffic Fraud।ટ્રાફિક દંડથી બચવા મુંબઈમાં ટેમ્પો પર લગાવી બોગસ નંબર પ્લેટ, પવઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
Cyber Crime। મુંબઈમાં નિવૃત્ત મર્ચન્ટ નેવી ઓફિસર સાથે ૧.૬૮ કરોડની મહાઠગાઈ, દુબઈથી પરત ફરેલો એન્જિનિયર ઝડપાયો
Mumbai Crime Branch Success। પશ્ચિમ બંગાળના ચકચારી ફાયરિંગ અને બ્લાસ્ટ કેસના ૩ મુખ્ય આરોપીઓ મુંબઈના દેવનારમાંથી ઝડપાયા
Exit mobile version