Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

 

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચરણ બદ્ધ રીતે અંધેરી રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે વિભાગે પ્રથમ ચરણમાં બે એકર જેટલી જમીન વિકાસ માટે સોંપી દીધી છે. કુલ મળીને સાડા ચાર એકર જમીનમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ થશે. આ વિકાસ કામ માટે 218 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ સંદર્ભે આઈ આર એસ ડી સી ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.કે લોહિયાએ જણાવ્યું કે માત્ર અંધેરી નહીં પરંતુ બોરીવલી, થાણા, દાદર, કલ્યાણ અને બાંદ્રા રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ તમામ પરિયોજનાઓ નું કામ અલગ-અલગ ચરણોમાં કરવામાં આવશે. જોકે અંધેરી રેલ્વેસ્ટેશન પર જે પુનર્વિકાસ નું કામ થઈ રહ્યું છે તેને કારણે રેલવે સ્ટેશન ૨૧હજાર 832 વર્ગ મીટર જેટલું મોટું બની જશે.

આ રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ હશે જે વિદેશમાં જોવા મળે છે.

World Gujarati Language Day કાંદીવલીમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ભવ્ય ઉજવણી સાહિત્યકારો, કલાકારો અને કર્મશીલ પ્રતિભાઓનું થશે વિશેષ સન્માન
FDA Action on Restaurant ખાદ્ય સુરક્ષા સામે મોટો સવાલ મુંબઈમાં મેકડોનાલ્ડ્સ અને બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ સહિત ૧૩ ખાણીપીણીના સ્થળો સીલ.
Mumbai Road Widening મુંબઈમાં રોડ પહોળો કરવાની કામગીરી વેગવાન, વિક્રોલી ફ્લાઈઓવર પાસે બીએમસીએ ૨૮ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
Mumbai Crane Mishap ગંભીર લાપરવાહીનું પરિણામ મુંબઈ ક્રેન અકસ્માત મામલે MMRDA ની મોટી કાર્યવાહી, કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે લાખોનો દંડ.
Exit mobile version