Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આ સબ વે માં રાતથી એન્ટ્રી બંધ. જાણો વિગત

અંધેરી સબવેના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને ધ્યાનમાં રાખીને, મુંબઇ ટ્રાફિક પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે 

જેમાં જણાવાયું છે કે 21 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સબવે વાહનો અને રાહદારીઓની અવરજવર માટે બંધ રહેશે.

Join Our WhatsApp Community

પોલીસે દાવો કર્યો છે કે રાત્રે સબવે પરથી પસાર થવું ખૂબ જોખમી છે, ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન, તે જીવલેણ સાબિત થઈ શકે છે.

જોકે વાહનચાલકો પૂર્વ-પશ્ચિમમાં પ્રવાસ માટે જોગેશ્વરી ખાતે બાલ ઠાકરે ફ્લાયઓવર, સાન્તાક્રુઝ ખાતે મિલન સબવે અને અંધેરી ખાતે ગોપાલ કૃષ્ણ ગોખલે પુલનો ઉપયોગ કરી શકે છે.

શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version