Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આ સબ વે માં રાતથી એન્ટ્રી બંધ. જાણો વિગત

અંધેરી સબવેના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને ધ્યાનમાં રાખીને, મુંબઇ ટ્રાફિક પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે 

જેમાં જણાવાયું છે કે 21 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સબવે વાહનો અને રાહદારીઓની અવરજવર માટે બંધ રહેશે.

Join Our WhatsApp Channel

પોલીસે દાવો કર્યો છે કે રાત્રે સબવે પરથી પસાર થવું ખૂબ જોખમી છે, ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન, તે જીવલેણ સાબિત થઈ શકે છે.

જોકે વાહનચાલકો પૂર્વ-પશ્ચિમમાં પ્રવાસ માટે જોગેશ્વરી ખાતે બાલ ઠાકરે ફ્લાયઓવર, સાન્તાક્રુઝ ખાતે મિલન સબવે અને અંધેરી ખાતે ગોપાલ કૃષ્ણ ગોખલે પુલનો ઉપયોગ કરી શકે છે.

શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

Historic Bungalow Sold Near Jalsa મુંબઈના પોશ વિસ્તારોમાં પ્રોપર્ટીના વધતા ભાવ ‘જલસા’ પાસેનો ઐતિહાસિક બંગલો Rs 135 કરોડમાં સોદો થતા ચર્ચા તેજ…
120YearOld Banyan Tree in Mumbai કોંક્રિટના જંગલમાં કુદરતનો સાક્ષી, ૧૨૦ વર્ષ જૂનું વડનું વૃક્ષ, જે આજે પણ આપે છે લોકોને શીતળ છાયા.
New Flyover to Ease Mumbai Traffic મુંબઈ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ, અહીં બનશે 780 મીટર લાંબો ફ્લાયઓવર
Bombay High Court CCTV Backup પોલીસની કામગીરી પર રહેશે કડક નજર! હાઈકોર્ટે CCTV ફૂટેજ બાબતે આપ્યો ઐતિહાસિક ચુકાદો.
Exit mobile version