Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આ સબ વે માં રાતથી એન્ટ્રી બંધ. જાણો વિગત

અંધેરી સબવેના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને ધ્યાનમાં રાખીને, મુંબઇ ટ્રાફિક પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે 

જેમાં જણાવાયું છે કે 21 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સબવે વાહનો અને રાહદારીઓની અવરજવર માટે બંધ રહેશે.

Join Our WhatsApp Channel

પોલીસે દાવો કર્યો છે કે રાત્રે સબવે પરથી પસાર થવું ખૂબ જોખમી છે, ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન, તે જીવલેણ સાબિત થઈ શકે છે.

જોકે વાહનચાલકો પૂર્વ-પશ્ચિમમાં પ્રવાસ માટે જોગેશ્વરી ખાતે બાલ ઠાકરે ફ્લાયઓવર, સાન્તાક્રુઝ ખાતે મિલન સબવે અને અંધેરી ખાતે ગોપાલ કૃષ્ણ ગોખલે પુલનો ઉપયોગ કરી શકે છે.

શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version