Site icon

પોલીસ વિભાગ નું આવી બન્યું. જો કોઈ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કારોબાર થશે તો મહારાષ્ટ્ર સરકાર આ પગલાં લેશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 માર્ચ 2021

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગેરકાયદેસર હુક્કા પાર્લર, ડાન્સબાર, પબ અથવા નશીલા પદાર્થોના કારોબાર પર રોક લગાવવા માટે હવે નવું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આ સંદર્ભે ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ જોવા મળશે તે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ વિરુદ્ધ સરકાર પગલાં લેશે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક મુંબઈવાસીઓ નો આરોપ છે કે મુંબઈ શહેરમાં જેટલા ગેરકાયદેસર કામો ચાલે છે તેમાં પોલીસની મિલીભગત હોય છે. હવે આ આરોપનો છેદ ઉડશે.

જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.

Malad Acid Attack: મલાડ એસિડ એટેક: માત્ર ₹૬૦૦ ના વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ; ૮ લોકો ગંભીર રીતે દાઝ્યા
Mumbai Traffic Police:મુંબઈ પોલીસની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જિકલ સ્ટ્રાઈક: ખાનગી ગાડીઓ પરની ૮૦ ગેરકાયદે લાઈટ્સ અને સાઈરન જપ્ત
Raheja Hospital Accident:રહેજા હોસ્પિટલ પાસે ભયાનક અકસ્માત: ડમ્પરની ટક્કરે ગારમેન્ટ શોપના કર્મચારીનો જીવ લીધો, ચાલકની ધરપકડ
Mumbai Cyber Cell Fraud Case: મુંબઈ સાયબર સેલનો સપાટો: શેર ટ્રેડિંગના નામે ₹૮૯ લાખ પડાવનારા નાસિકના બે ભાઈઓ જેલભેગા!
Exit mobile version