Site icon News Continuous Bureau | Mumbai

પોલીસ વિભાગ નું આવી બન્યું. જો કોઈ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કારોબાર થશે તો મહારાષ્ટ્ર સરકાર આ પગલાં લેશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 માર્ચ 2021

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગેરકાયદેસર હુક્કા પાર્લર, ડાન્સબાર, પબ અથવા નશીલા પદાર્થોના કારોબાર પર રોક લગાવવા માટે હવે નવું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આ સંદર્ભે ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ જોવા મળશે તે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ વિરુદ્ધ સરકાર પગલાં લેશે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક મુંબઈવાસીઓ નો આરોપ છે કે મુંબઈ શહેરમાં જેટલા ગેરકાયદેસર કામો ચાલે છે તેમાં પોલીસની મિલીભગત હોય છે. હવે આ આરોપનો છેદ ઉડશે.

જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version