Site icon

ભૂજથી આવતી આ ટ્રેન હવે બોરીવલી સુધી જ દોડશે. જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

મંગળવાર, 

મુંબઈના બાંદરા ટર્મિનસ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર 09004 ને 23 ફેબ્રુઆરી, 2022 થી બોરીવલી સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ (સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, હવે આ ટ્રેન બોરીવલી ખાતે 07.10 કલાકે સમાપ્ત થશે. આ ફેરફાર 23 ફેબ્રુઆરી, 2022 થી 16 માર્ચ, 2022 સુધી અમલમાં રહેશે.

શિવસેના આદુ ખાઈને નારાયણ રાણે પાછળ પડી છે. હવે જે બંગલામાં રાણે રહે છે તેના પર તવાઈ આવી.. જાણો વિગત

ટ્રેનના સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version