Site icon

ભૂજથી આવતી આ ટ્રેન હવે બોરીવલી સુધી જ દોડશે. જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

મંગળવાર, 

મુંબઈના બાંદરા ટર્મિનસ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર 09004 ને 23 ફેબ્રુઆરી, 2022 થી બોરીવલી સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ (સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, હવે આ ટ્રેન બોરીવલી ખાતે 07.10 કલાકે સમાપ્ત થશે. આ ફેરફાર 23 ફેબ્રુઆરી, 2022 થી 16 માર્ચ, 2022 સુધી અમલમાં રહેશે.

શિવસેના આદુ ખાઈને નારાયણ રાણે પાછળ પડી છે. હવે જે બંગલામાં રાણે રહે છે તેના પર તવાઈ આવી.. જાણો વિગત

ટ્રેનના સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version