Site icon

દહીંસર-મીરારોડના રહેવાસીઓ માટે મોટા સમાચાર.. દહીંસર ચેકનાકાના ટ્રાફીક જામથી મળશે છુટકારો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે. 

Join Our WhatsApp Community

મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.

BMC crackdown in Malad West: મલાડ વેસ્ટમાં BMC નો સપાટો: એવરશાઇન નગરમાં ગેરકાયદે ફૂડ સ્ટોલ્સ અને ફેરિયાઓ પર ચાલ્યું જેસીબી , રસ્તાઓ કરાયા ખુલ્લા
Mantralaya: મંત્રાલયમાં ACB નો સપાટો: FDA વિભાગનો ક્લાર્ક ₹35,000 ની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાયો, વહીવટી તંત્રમાં ફફડાટ.
Mulund Railway Station Drama: મુલુંડ સ્ટેશન પર પ્રેમીનો હંગામો: પોતાની પર પેટ્રોલ છાંટી આત્મહત્યાની આપી ધમકી, પૂર્વ પ્રેમિકાને પરાણે ખેંચી લાવ્યો પ્લેટફોર્મ પર
Mumbai Fake Currency: મુંબઈમાં નકલી નોટ કૌભાંડનો પર્દાફાશ: બાંગ્લાદેશમાં છપાતી નોટો ઝારખંડ થઈને મુંબઈ પહોંચતી, મુખ્ય મહિલા સપ્લાયરની ધરપકડ
Exit mobile version