Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં હવે ભાજપ શાકભાજી વેચશે.. વચેટિયાઓ દૂર થતાં તરકારી સસ્તી થશે.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ઓક્ટોબર 2020

મુંબઈમાં લોકોને સસ્તા શાકભાજી મળી રહે અને વચેટિયા ઓ દૂર થાય એ માટે રાજકીય પક્ષ ના નેતાઓ સામે આવ્યા છે. મુંબઈમાં હવે ભાજપ લઘુમતી મોરચા ખેડૂતો પાસેથી સીધા શાકભાજી ખરીદી રહ્યા છે અને સબસિડી દરે ગ્રાહકોને વેચે છે. ભાજપના શહેર પ્રમુખએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભાર ભારત' અભિયાનથી પ્રેરિત 'આત્મનિર્ભર કિસાન બજાર' સેવાની શરૂઆત કરી છે.

 “અમે વેપારીઓ પાસેથી જે ભાવે મળે તેના કરતા વધારે ચૂકવણી કરીને અને સબસિડીવાળા દરે વેચવા મટે ને સીધા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી રહ્યા છીએ. લઘુમતી મોરચાના પ્રમુખએ પણ કહ્યું કે, હાલ બજારમાંથઈ શાકભાજી લાવવા અમારી પાસે ત્રણ વાહનો છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં વધુ ઉમેરો થશે. તેમજ આ વાહનો દિવસમાં બે વાર બજાર વિસ્તારોની મુલાકાત લેશે.

ભાજપના નેતાના જણાવ્યાં મુજબ આ યોજના ખેડુતો અને ગ્રાહકો માટે ફાયદાકારક છે. કોઈ વચેટિયા ન હોવાથી ખેડુતોને સારો ભાવ મળે છે. જ્યારે ગ્રાહકોને તાજી શાકભાજી સસ્તી મળે છે. માંગમાં વધારો થતાં, વધુ વાહનો પણ ઉમેરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું છે..

Health Risk of Newsprint Ink સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! મુંબઈમાં છાપામાં વડાપાઉં આપતા વેપારીઓ સામે FDA ની મોટી કાર્યવાહી.
Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
Exit mobile version