Site icon

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે મુંબઇ મહાનગર પાલિકાએ ભર્યું વધુ એક પગલું. જાણો વિગતે..

કોરોના કાળ બાદ છેલ્લા નવ મહિનાથી બંધ શાળાઓ છેવટે ખુલવા જઈ રહી છે ત્યારે બીએમસીએ તમામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક બોર્ડને તેમના સમયપત્રક અનુસાર શારીરિક પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે.

આદેશમાં જણાવાયું છે કે તેઓએ COVID-19 રોગચાળા માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

Join Our WhatsApp Community

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે બીએમસીએ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version