Site icon

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે મુંબઇ મહાનગર પાલિકાએ ભર્યું વધુ એક પગલું. જાણો વિગતે..

કોરોના કાળ બાદ છેલ્લા નવ મહિનાથી બંધ શાળાઓ છેવટે ખુલવા જઈ રહી છે ત્યારે બીએમસીએ તમામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક બોર્ડને તેમના સમયપત્રક અનુસાર શારીરિક પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે.

આદેશમાં જણાવાયું છે કે તેઓએ COVID-19 રોગચાળા માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

Join Our WhatsApp Community

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે બીએમસીએ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version