Site icon News Continuous Bureau | Mumbai

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે મુંબઇ મહાનગર પાલિકાએ ભર્યું વધુ એક પગલું. જાણો વિગતે..

કોરોના કાળ બાદ છેલ્લા નવ મહિનાથી બંધ શાળાઓ છેવટે ખુલવા જઈ રહી છે ત્યારે બીએમસીએ તમામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક બોર્ડને તેમના સમયપત્રક અનુસાર શારીરિક પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે.

આદેશમાં જણાવાયું છે કે તેઓએ COVID-19 રોગચાળા માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

Join Our WhatsApp Channel

વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે બીએમસીએ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

Mumbai Water Crisis મુંબઈ પર પાણીનું સંકટ: ગત વર્ષની સરખામણીમાં સ્થિતિ ચિંતાજનક, જળાશયોમાં માત્ર ૭.૫૩% પાણીનો જથ્થો બાકી
AC Local Train Delays પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય AC લોકલની વધતી ગતિ અને સમયપાલન માટે હવે સ્ટેશન પર તૈનાત રહેશે ‘પુશર્સ’
Rat Poison Pills Seized મુંબઈમાં મોહરમ જુલૂસ દરમિયાન ચૂહા મારવાની ગોળીઓ વહેંચવાનું કાવતરું, ૧૪ હજાર ગોળીઓ સાથે યુવાન ઝડપાયો
Re 1 Clothing Offer Chaos મુંબઈના ઇન્ફિનિટી મોલમાં માત્ર ૧ રૂપિયામાં કપડાં લેવા પડાપડી, ભીડ જોઈને સ્ટોર બંધ કરવો પડ્યો
Exit mobile version