Site icon News Continuous Bureau | Mumbai

એક બિલાડીના વંધ્યીકરણ પાછળ BMC કરશે આટલા રૂપિયાનો ખર્ચ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં રખડતાં શ્વાનની સાથે રસ્તા પર ભટકતી બિલાડીઓની સંખ્યા પણ વધારે છે. BMCએ રખડતી બિલાડીઓનાં વંધ્યીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

બિલાડીનાં વંધ્યીકરણની યોજના લાંબા સમયથી BMC બનાવી રહી છે. હવે પાલિકા ખાનગી સંસ્થાની મદદથી આ કામ કરવાની છે. કોરોનાને પગલે ગયા વર્ષે કામ રખડી પડ્યું હતું. પાલિકાએ  આ કામ કરવા માગતી સંસ્થા પાસે અરજી મગાવી છે. 31 સુધી એની અંતિમ તારીખ છે. પાલિકા એક બિલાડીના વંધ્યીકરણ પાછળ 600થી 1,000 રૂપિયા આ સંસ્થાને આપશે.

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version