Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીમાં મુંબઈ મહાનગરપાલિકાનો ધડાકો : 70 લોકોને 48 કલાકમાં ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી. વધુ લોકોને પણ નોટિસ આપવામાં આવશે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

મુંબઈ મહાનગર પાલિકા તેમજ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા સંયુક્ત રૂપે એસઆરએ યોજના હેઠળ બનાવવામાં આવેલી ઇમારતો સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે હેઠળ કાંદિવલીની વોર્ડ ઓફિસ દ્વારા સાઈ નગર વિસ્તારની ઇમારતો માં એસઆરએ હેઠળ બનેલી ઇમારતો માં નિવાસ કરી રહેલા ૭૦ લોકોને ૪૮ કલાકમાં જ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે.મુંબઈ મહાનગરપાલિકાએ તે લોકોને નોટિસ પાઠવી છે જે ઘર સ્લમના લોકોને એસઆરએ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા અને ઘર માલિકોએ આ ઘરોને બીજા વ્યક્તિને વેચી નાખ્યા. સરકારી નિયમ મુજબ આવા ઘરો દસ વર્ષ સુધી વેચી શકાતા નથી. આથી મહાનગર પાલિકા તેમજ એસ આર એ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને જે લોકો એ ઘર ખરીદ્યા છે તે તમામને હવે ઘર ખાલી કરવા પડશે. આખા મુંબઈ શહેરમાં આવા 80000 ઘર અને આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે.

હાઉસિંગ સોસાયટીઓ સાવધાન : આ તારીખ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહી ભરો તો આટલો દંડ લાગશે, મુંબઈ મહાનગર પાલિકાનું કડક વલણ
 

Taxi Driver Arbitrariness એપ ટેક્સીના ડ્રાઈવરોની મનમાની ‘ટીપ’ના બહાને ઉઘરાવાય છે વધારાના પૈસા, શું થાય છે તમારી સાથે પણ આવું?
Mumbai Model Parking Lot મુંબઈગરાઓ માટે સારા સમાચાર; પાર્કિંગની મગજમારી થશે દૂર, BMC લાવ્યું ‘મોડલ પાર્કિંગ લોટ’ પ્રોજેક્ટ..
Mumbai Electric Buses મુંબઈના રસ્તાઓ પર દોડશે 1500 નવી મિડી એસી ઈલેક્ટ્રિક બસ, મુંબઈગરાનો પ્રવાસ થશે વધુ સુગમ!
Goregaon Pocso Arrest ગોરેગાંવમાં ૮ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનારો ૬૪ વર્ષનો વૃદ્ધ પાડોશી જેલભેગો
Exit mobile version