Site icon

મુંબઈમાં કોરોના ઈન ‘કન્ટ્રોલ’, મહાનગરપાલિકાએ શહેરમાં આ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર કાયમ માટે બંધ કર્યા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) દર્દીઓની(Patients) ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મુંબઈ પાલિકા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

દહિસર(Dahisar) ચેકનાકા, ગોરેગાંવ નેસ્કો(Goregaon Nesco) અને કાંજુરમાર્ગ(Kanjumarg) ખાતેના ત્રણ જમ્બો કોવિડ સેન્ટરને(jumbo covid center) સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ચાર કેન્દ્રો BKC, મલાડ, મુલુંડ અને વરલી NSCI સેન્ટરો પણ બંધ રહેશે. 

જોકે આ ચાર કેન્દ્રને સક્રિય સ્થિતિમાં રાખવામાં આવશે જેથી કરીને જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને જરૂરિયાત મુજબ ફરીથી ખોલી શકાય. 

હાલમાં કોવિડના દર્દીઓ બે મોટી હોસ્પિટલ(Hospital), સેવન હિલ્સ(Seven Hills) અને કસ્તુરબામાં(Kasturba) સારવાર લઈ રહ્યા છે, જ્યાં બેડસ આરક્ષિત છે.

આ સમાચાર પણ વાંચો :  તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version