Site icon

 મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

વર્ષોથી વેસ્ટર્ન સબર્બમાં અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં પાણીની મોકાણ રહી છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં રહેલી પાણીની જૂની પાઇપલાઇન બદલી નાખવાનો નિર્ણય લીધો છે. એને પગલે અંધેરીથી દહિસર સુધીના વિસ્તારના રહેવાસીઓને પૂરતું પાણી મળી શકશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકા આ યોજના પાછળ લગભગ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

સારા સમાચાર : ભારતને મળ્યું આ ચેમ્પિયનશિપનું યજમાન પદ, વર્ષ 2009 પછી પહેલી વાર થશે આવું ; જાણો વિગતે

મુંબઈ મહાનગરપાલિકા અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં આવેલી જૂની અને જીર્ણ થઈ ગયેલી પાણીની પાઇપલાઇન બદલી નાખવાની છે. લગભગ 30 જગ્યાએ પાઇપલાઇન બદલવામાં આવશે. એમાં 80 મિલીમીટર વ્યાસથી 450 મિલીમીટર વ્યાસની પાઇપલાઇનનો સમાવેશ થાય છે.

વર્ષો જૂની પાઇપલાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણીના ગળતરની તકલીફ રહી છે. અમુક જગ્યાએ પાણીની લાઇન જૂની થઈ ગઈ છે, તો અમુક જગ્યાએ સિમેન્ટ કોંક્રીટના રસ્તા નીચે પાઇપલાઇન દબાઈ ગઈ છે. એથી દૂષિત પાણીની સાથે ગળતરની ફરિયાદ રહેતી હોય છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version