Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: BMC મલાડના 2 તળાવો માટે રૂ. 6 કરોડના ખર્ચે સાફ સફાઈ કરાવાશે, અન્ય 16 તળાવોની પણ સફાઈ કરવામાં આવષે.

BMCએ મલાડમાં બે તળાવોને પુનર્જીવિત કરવા માટે રૂ. 6 કરોડની યોજના તૈયાર કરી છે. જો કે, મોટી યોજના એ તમામ 18 તળાવોની સ્થિતિ સુધારવાની છે જે BMCના P-North વોર્ડમાં છે, પરંતુ તે બહુ ઓછા જાણીતા છે.

  Mumbai : legal action will be taken if the borehole is dug without permission

સાવધાન.. મુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે, પાલિકા કરશે આ કડક કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

મલાડ પૂર્વમાં આવેલું શાંતારામ તળાવ અને પોસરી તાળાવ નામના બે તળાવોની સ્થિતિ સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ યોજના ધરાવે છે. આ યોજના હેઠળ સૌપ્રથમ તળાવનું પાણી ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી તળાવને બાઉન્ડ્રી બનાવવામાં આવશે અને તેનું બ્યુટીફીકેશન પણ થશે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા સ્વચ્છ મુંબઈ અભિયાન અંતર્ગત આ કામ કરી રહી છે. જોકે મલાડના માત્ર બે નહીં પરંતુ અન્ય 18 તળાવોને પણ મોડીફાય અને સુશોભિત કરશે.

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version