Site icon

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે. જે મુજબ મુંબઈ શહેરમાં પાણીનો પુરવઠો ગત 24 કલાક બંધ રહ્યો હતો. આ ઉપરાંત પંપીંગ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયા હતા. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે મુંબઈ વાસીઓને જે પાણી મળે તે પાણી ઉકાળીને પીવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન થતા રોગ લાગુ પડી શકે છે.

મુંબઈ સહિત રાજ્યના 'આ' જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું, આગામી 24 થી 36 કલાકમાં કોંકણમાં ભારે વરસાદની સંભાવના 

મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે એક જાહેર નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક પછી આજે મુંબઈ શહેરને પાણી મળવાનું છે પરંતુ તે ઓછા દબાણનું હશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version