Site icon

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચેનો લોકલ ટ્રેન વ્યવહાર ઘણો જ જલદ ગતિએ ચાલતો હોય છે તેમજ માત્ર ત્રણ મિનિટના અંતરે લોકલ ટ્રેન દોડી રહી હોય છે. એવામાં ગુરુવારના દિવસે બોરીવલી પાસે પેન્ટોગ્રાફ માં ખામી સર્જાતા લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ આ વ્યવહાર આશરે અડધો કલાક માટે બાધીત રહ્યો હતો. જોકે આ ખામીને દૂર કરવામાં આવી અને ત્યારબાદ ચર્ચગેટ થી બોરીવલી વચ્ચેનો રેલવે વ્યવહાર પહેલાની જેમ શરૂ થઈ ગયો. જુઓ વિડિયો.

 

વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ આટલા ટકા કામ પૂરું થઈ ગયુઃ જુઓ ફોટોગ્રાફ

 

 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version