Site icon

 બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર ખાતે આવેલા પાવનધામ કેર સેન્ટર નું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટન થઈ ગયા પછી આ જ દિવસ સુધી તેને કાર્યરત થવાની મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. આ એક આશ્ચર્ય ની જ વાત કહેવાય કારણ કે એક તરફ મુંબઈ શહેરમાં બેડ ની કમી છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા કોવિડ કેર સેન્ટર ને પરવાનગી આપતી નથી. કદાચ આવું એટલે હોઈ શકે કારણકે આ કોવિડ કેર સેન્ટર ભાજપ દ્વારા સંચાલિત છે. હવે આ સમગ્ર મામલે ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટીએ વોર્ડ ઓફિસની બહાર ધરણાં કર્યા છે.

700 થી 1000 રૂપિયા સુધી મળી શકે છે કોરોના વેક્સિન. કિંમત અંગે જલ્દી જ થશે સ્પષ્ટતા. જાણો વિગત..

 

 

બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…#Mumbai#Borivali #covidcarecentre pic.twitter.com/yhoAiFWMax

— news continuous (@NewsContinuous) April 21, 2021

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version