Site icon

મુંબઈના આ વિસ્તારમાં આવેલી જેલમાં કોરોના વિસ્ફોટ, આટલા લોકો આવ્યા કોરોનાની ચપેટમાં ; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

મહામારી કોરોના ડોકટરો, રાજકરણીઓ બાદ હવે જેલના કેદીઓને પણ પોતાની ચપેટમાં લેવાનું શરૂ કર્યું છે  

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની ભાયખલા જેલમાં 111 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આ સંક્રમિત દર્દીઓમાં 109 કેદી અને 2 જેલના સ્ટાફ મેમ્બર છે.

આ દરમિયાન એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે. જો કે, જેલમાં કેદીઓનું કોરોના સંક્રમિત થવું એ નવી વાત નથી. 

કોરોના ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ મોટી સંખ્યામાં કેદીઓ અને અન્ય જેલના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં હતા. 

મુંબઈમાં કોરોનાના આંકડા શેરબજારની જેમ! આજે શહેરમાં ફરી નવા કેસમાં આવ્યો ઉછાળો, મહાનગરપાલિકા ચિંતિત; જાણો આજના તાજા આંકડા અહીં 
 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version