Site icon

આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમ આજે મુંબઇ આવી રહી છે. એક તરફ ઓર્ડર આવ્યો છે ત્યારે બીજી તરફ CBI પોતાના કામ પર લાગી ગઈ છે. કોર્ટના ઓર્ડરની કોપી હાથમાં મળ્યા વગર જ તે પોતાનું કામ આજથી શરૂ કરી રહી છે.

ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દિલ્હી માટે રવાના થઇ ગયા છે. તેમના સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા છે કે કોઇ રાહત મળશે.

આમ અત્યાર સુધી સીબીઆઈ અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહોતી. તેમજ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલ્હી નહતા જતા. ત્યારે હવે સીબીઆઈ મુંબઈમાં છે અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન દિલ્હી માં.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version