Site icon

આને કહેવાય સંતાકુકડી :CBI દિલ્હીથી પહોંચી મુંબઈ અને અનિલ દેશમુખ પહોંચ્યા દિલ્હી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમ આજે મુંબઇ આવી રહી છે. એક તરફ ઓર્ડર આવ્યો છે ત્યારે બીજી તરફ CBI પોતાના કામ પર લાગી ગઈ છે. કોર્ટના ઓર્ડરની કોપી હાથમાં મળ્યા વગર જ તે પોતાનું કામ આજથી શરૂ કરી રહી છે.

ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દિલ્હી માટે રવાના થઇ ગયા છે. તેમના સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા છે કે કોઇ રાહત મળશે.

આમ અત્યાર સુધી સીબીઆઈ અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહોતી. તેમજ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલ્હી નહતા જતા. ત્યારે હવે સીબીઆઈ મુંબઈમાં છે અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન દિલ્હી માં.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version