Site icon News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈવાસીઓ માટે કામના સમાચાર. આ સ્મશાનમાં એક વિદ્યુત દાહ યુનિટ બંધ કરાયું જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

દક્ષિણ મુંબઈમાં(South mumbai)  મરીનલાઈન્સમાં (Marine lines)આવેલા ચંદનવાડીમાં(Chandanwadi) સ્મશાનભૂમિ(cemetery)૨૯ એપ્રિલથી ૨૦ મે, ૨૦૦૨  દરમિયાન એક ભઠ્ઠી બંધ રાખવામાં આવવાની છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચંદનવાડી સ્મશાન ભૂમિમાં ભઠ્ઠી નંબર-બેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી ૨૯ એપ્રિલ, ૨૦૨૨થી ૨૦ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં ચંદનવાડીના ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં(Electric cemetery) એક જ ભઠ્ઠી ચાલુ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચંદનવાડી સ્મશાન ભૂમિમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોઈ બંને ભઠ્ઠી ૨૪ ક્લાક ચાલુ હોય છે. દરેક ભઠ્ઠીમાં એક એમ બંને ભઠ્ઠીમાં ૨૪ કલાકમાં ૨૦ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.  એમાંની એક ભઠ્ઠીને ટેક્નિકલ સમારકામ(Technical repairs) માટે બંધ કરવામાં આવવાની છે.

 

South Mumbai International Fraud| મુંબઈના ઉદ્યોગપતિ સાથે 2.55 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી અમેરિકન કંપનીના નામે કીમતી કેમિકલનો જથ્થો હડપ કર્યો
Mumbai Student Fraud Abroad Education| વિદેશમાં ભણવા જવાનું સપનું રોળાયું મુંબઈમાં વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર ટોળકીની સભ્ય ઝડપાઈ
Mumbai Airport Drug Seizure DRI| મુંબઈ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી 7 કરોડના કોકેઈન સાથે દક્ષિણ આફ્રિકન નાગરિક અને મુંબઈનો શખ્સ ઝડપાયા
Mumbai JVLR Hit and Run| મુંબઈના JVLR રોડ પર બેફામ કારે ત્રણ પદયાત્રીઓને કચડ્યા પવઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ
Exit mobile version