Site icon

ઘાટકોપર માનખુર્દ લીંક રોડ શરૂ થયો. પણ તેનું નામ શું? છત્રપતિ શિવાજી મહારાજ કે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી? જાણો રાજનીતિ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઘાટકોપર અને માનખુર્દ ને જોડતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન અનેક પ્રકારના વિવાદો પોતાની સાથે લઈને આવ્યું છે. વાત એમ છે કે શિવસેનાના સાંસદ સભ્ય એ આ પુલનું નામ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રાખવાનું સૂચવ્યું છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ કોટકે તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજ એવું સૂચવ્યું છે. હવે મુંબઈ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ખડા જંગી થઈ છે. કાયમ ભગવાધારી હોવાનો દાવો કરતી શિવસેના લીલા વસ્ત્રે લપેટાઈ ગઈ છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં મુખ્યમંત્રી આ ગુમનામ ફ્લાયઓવરને શું નામ આપે છે.

Shocker in Mumbai:મુંબઈ: વરસોવામાં યુવતી પર પાશવી હુમલો, જાહેરમાં વાળ કાપી વીડિયો વાયરલ કરવાની ધમકી.
Mumbai Police:સાકીનાકા: મુંબઈ પોલીસની નવી ‘સ્કોર્પિયો એન’ ગાડીમાં ભીષણ આગ, પોલીસકર્મીઓનો આબાદ બચાવ.
Nalasopara Ram Navami Clash:નાલાસોપારામાં રામનવમીની શોભાયાત્રામાં ભારે હંગામો: પોલીસ અને ભક્તો વચ્ચે રૂટ બાબતે ઘર્ષણ.
Major Drug Bust in Thane:ઠાણે પોલીસનો મોટો સપાટો: ₹4.12 કરોડનું MD ડ્રગ્સ જપ્ત, બેની ધરપકડ.
Exit mobile version