Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપર માનખુર્દ લીંક રોડ શરૂ થયો. પણ તેનું નામ શું? છત્રપતિ શિવાજી મહારાજ કે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી? જાણો રાજનીતિ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઘાટકોપર અને માનખુર્દ ને જોડતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન અનેક પ્રકારના વિવાદો પોતાની સાથે લઈને આવ્યું છે. વાત એમ છે કે શિવસેનાના સાંસદ સભ્ય એ આ પુલનું નામ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રાખવાનું સૂચવ્યું છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ કોટકે તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજ એવું સૂચવ્યું છે. હવે મુંબઈ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ખડા જંગી થઈ છે. કાયમ ભગવાધારી હોવાનો દાવો કરતી શિવસેના લીલા વસ્ત્રે લપેટાઈ ગઈ છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં મુખ્યમંત્રી આ ગુમનામ ફ્લાયઓવરને શું નામ આપે છે.

Mumbai Local Murder મુંબઈની લોકલમાં ખૂન કર્યા પછી પણ ચહેરા પર શિકન નહીં CCTV ફૂટેજે ખોલ્યું હત્યારાનું ભયાનક સત્ય!
Milan Subway ભારે વરસાદ છતાં મિલાન સબવેમાં પાણી ભરાવાની સમસ્યા નથી જોવા મળી
Mumbai Manhole Incident મુંબઈ મેયરની હાજરીમાં જ BMC કર્મચારી ખુલ્લા મૅનહોલમાં પડ્યો, તંત્રની બેદરકારી છતી
BMC Encroachment Drive અંધેરીમાં BMCનું બુલડોઝર ગર્જ્યું ફૂટપાથ પચાવી પાડનાર ૧૭ હોટલરેસ્ટોરન્ટ તોડી પડાયા
Exit mobile version