Site icon

કોરોના નો એક દર્દી કેટલા ને સંક્રમિત કરી શકે છે? પાલિકાએ આ આંકડો જણાવ્યો. સાંભળીને તમે ચોંકી જશો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર

મહારાષ્ટ્ર સરકારના કોરોના ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ ડો સંજય ઓકે એ જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ કેટલા લોકોના સંપર્કમાં આવે છે તેના પર છે.

Join Our WhatsApp Community

પરંતુ સામાન્ય રીતે એક સંક્રમિત વ્યક્તિ કુલ ૪૦૦ લોકોને ચેપ લગાડી શકે છે. આમ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કોરોના ની ચેન આસાનીથી ટૂટવાની નથી. જ્યાં સુધી સંક્રમિત વ્યક્તિ ઓ બહાર પડતા રહે છે ત્યાં સુધી કોરોના ઝડપથી ફેલાતો જશે. આનાથી બચવા માસ્ક પહેરવું, હાથ સેનીટાઇઝ કરવા અને સુરક્ષિત અંતર રાખવું તે એકમાત્ર ઉપાય છે.

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version