Site icon

કાંદીવલી ચારકોપ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ. સ્થાનિક લોકોને રાહત મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

કાંદીવલી પશ્ચિમમાં ચારકોપ વિસ્તાર ખાતે ઘણી મોટી વસાહત છે. લોકોને રસી લેવા માટે છેક બોરીવલી અને કાંદિવલીમાં આવેલી હોસ્પિટલ સુધી જવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચારકોપ વિસ્તારમાં ખાસ રસીકરણ કેન્દ્રો ની સ્થાપના કરી છે. આ રસીકરણ કેન્દ્ર સવારે ૯ થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ના હાથે કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચાર કો સેક્ટર ક્રમાંક ૧ ખાતે મુંબઈ મહાનગરપાલિકાના દવાખાનામાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version