Site icon

કાંદીવલી ચારકોપ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ. સ્થાનિક લોકોને રાહત મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

કાંદીવલી પશ્ચિમમાં ચારકોપ વિસ્તાર ખાતે ઘણી મોટી વસાહત છે. લોકોને રસી લેવા માટે છેક બોરીવલી અને કાંદિવલીમાં આવેલી હોસ્પિટલ સુધી જવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચારકોપ વિસ્તારમાં ખાસ રસીકરણ કેન્દ્રો ની સ્થાપના કરી છે. આ રસીકરણ કેન્દ્ર સવારે ૯ થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ના હાથે કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચાર કો સેક્ટર ક્રમાંક ૧ ખાતે મુંબઈ મહાનગરપાલિકાના દવાખાનામાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે.

 

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version